News

'વેદ પ્રચાર કાર્યક્રમ' આર્યસમાજ ગાંધીનગરમાં

22/08/2017

'વેદ પ્રચાર કાર્યક્રમ' આર્યસમાજ ગાંધીનગરમાં હાલ ચલાયમાન છે.
    આ કાર્યક્રમમાં બીજનોરથી પધારેલ ભજનોપદેશક શ્રી યોગેશદત્તજી આર્યના સુમધુર ભજન પ્રસ્તુત કાર્ય હતા.   ભજનોપદેશ બાદ આદરણીય સ્વામી ધ્રુવદેવજી દર્શનચાર્યનું પ્રેરક પ્રવચન ચાલી રહ્યું  છે.  
   'વેદ પ્રચાર કાર્યક્રમ' બુધવાર તથા ગુરૂવારના રોજ પણ સાયંકાળે થનાર છે.   ધર્મપ્રેમીજનોને સપરિવાર સાદર નિમંત્રણ છે.

Gallery